બહુગુણા સુંદરલાલ

બહુગુણા, સુંદરલાલ

બહુગુણા, સુંદરલાલ (જ. 1928) : ખ્યાતનામ પર્યાવરણવાદી અને ‘ચિપકો’ આંદોલનના પ્રણેતા. તેમનો ઉછેર પ્રકૃતિની ગોદમાં થયો હોવાથી પ્રકૃતિપ્રેમનો વારસો તેમને મળ્યો છે. કિશોરાવસ્થામાં ગાંધીવિચારોથી પ્રભાવિત થયા અને પંદર વર્ષની વયે રાષ્ટ્રીય લડતમાં ભાગ લેવા કુટુંબનો ત્યાગ કર્યો. જુદે જુદે સમયે જેલવાસ પણ વેઠ્યો. ઇન્ટરની પરીક્ષા પણ તેમણે જેલમાંથી જ આપી…

વધુ વાંચો >