બસુ રાજશેખર

બસુ, રાજશેખર

બસુ, રાજશેખર (જ. 1880; અ. 1960) : બંગાળીમાં હાસ્યકથાઓના ઉત્તમ લેખક. તેમની સરખામણી અંગ્રેજી લેખક જેરોમ કે. જેરોમ સાથે કરી શકાય. તેમનાં હાસ્યકથાઓનાં પુસ્તકો ‘ગડ્ડાલિકા’ (1925) અને ‘કજ્જલી’(1927)નાં પ્રકાશનથી એમની વ્યંગચિત્રોની સૃષ્ટિએ રસગ્રાહી બંગાળી સમાજમાં હલચલ મચાવી હતી. પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ જેવી પ્રકટ થઈ કે તેમની સફળતા નક્કી થઈ. તેમના…

વધુ વાંચો >