બલ્લાલસેન

બલ્લાલસેન

બલ્લાલસેન (અગિયારમી સદીનો ઉત્તરાર્ધ) : મહાન ભારતીય જ્યોતિર્વિદ્. બંગાળના રાજા વિજયસેનના પુત્ર. રાજ્યારોહણ 1158માં. તેમના ગુરુનું નામ અનિરુદ્ધ ભટ્ટ હતું. રાજવી તરીકે ફરજ બજાવતાં બજાવતાં એમણે ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં માત્ર લેખક જ નહિ, પણ સંશોધક તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી. તેમના સમકાલીન પંડિતોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતીય વૈદિક જ્યોતિષથી માંડીને…

વધુ વાંચો >