બદરીપ્રસાદ મા. ભટ્ટ

હેક્સર–ઓહલિન પ્રમેય

હેક્સર–ઓહલિન પ્રમેય : આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેનાં મૂળભૂત કારણો પર પ્રકાશ પાડતો સિદ્ધાંત. હેક્સર (1879–1952) અને બર્ટિલ ઓહલિન (1899–1979) નામના બે સ્વીડિશ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો આંતરરાષ્ટ્રીય વેપારનો આધુનિક સિદ્ધાંત અહીં જુદો પડે છે. દેશ દેશ વચ્ચેનો વેપાર તેમની સાધનસંપત્તિ(factor endowment)નું પ્રમાણ અલગ અલગ હોય છે તેને કારણે ઉદભવે છે એવો મત…

વધુ વાંચો >