બટાલવી સજાનરાય

બટાલવી, સજાનરાય

બટાલવી, સજાનરાય : હિન્દુ તવારીખકાર. હિન્દુસ્તાનના દળદાર, માહિતીપૂર્ણ ઇતિહાસ ‘ખુલાસતુત્તવારીખ’માં લેખકે પોતાના વિશે જે માહિતી આપી છે તે મુજબ તેઓ બટાલાના રહેવાસી હતા. તેમણે કાબુલ અને બિજનોરનો પ્રવાસ ખેડેલો. તેમનો ખાનદાની વ્યવસાય મુનશીગીરીનો હતો. તેઓ જ્ઞાતિએ ખત્રી (ક્ષત્રિય) હતા. તેમણે આ પુસ્તકમાં પોતાનું નામ પણ લખ્યું નથી. સજાનરાયની એક બીજી…

વધુ વાંચો >