બટાટ્યાચી ચાળ

બટાટ્યાચી ચાળ

બટાટ્યાચી ચાળ : મરાઠીના અગ્રગણ્ય લેખક પુ. લ. દેશપાંડેની હાસ્યકૃતિ. તેમાં મુંબઈની ચાલીઓમાં રહેનારા લોકોના જીવનનું રમૂજપ્રેરક આલેખન છે. એમના જીવનનાં વિવિધ પાસાં, એમના સંઘર્ષો, એમનાં વર્તન-વલણમાં હાસ્યની જે સામગ્રી હતી તે સર્વનો એમાં વિનિયોગ થયો છે. લેખકના જીવનનાં શરૂઆતનાં વર્ષો ચાલીમાં વીતેલાં. તે સમયે એમણે જે અનુભવ કર્યા, નિરીક્ષણ…

વધુ વાંચો >