બંદ્યોપાધ્યાય હેમચંદ્ર 

બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર 

બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર  (જ. 1838; અ. 1903) : બંગાળી કવિ. વિનયન અને કાયદાના સ્નાતક. તેમનું દીર્ઘકાવ્ય ‘ચિન્તાતરંગિણીકાવ્ય’  (1861) અંગત મિત્રની આત્મહત્યાથી પ્રેરાયેલું હતું. યુનિવર્સિટીમાં તે પાઠ્યપુસ્તક બનતાં ઊગતા કવિ તરીકે તેમને પ્રસિદ્ધિ મળે છે. ઈશ્વરચંદ્ર ગુપ્ત (1812–1859) અને રંગલાલ બંદ્યોપાધ્યાયની રીતિ પર તે રચાયેલું છે. પછીની કૃતિ ‘વીરબાહુકાવ્ય’ (1864) પર પણ…

વધુ વાંચો >