બંદ્યોપાધ્યાય ઇન્દ્રનાથ

બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ

બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ (જ. 1849, પાંડુગ્રામ, જિ. બરદ્વાન; અ. 23 માર્ચ 1911) : બંગાળી હાસ્યલેખક અને પત્રકાર. ગંગાટિકુરી ગામમાં પ્રાથમિક શિક્ષણ, પૂર્ણિયા, કૃશનગર, બીરભૂમ વગેરે સ્થળે માધ્યમિક શિક્ષણ મેળવી શાળાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કલકત્તાની કથીડ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી શિક્ષક તરીકે થોડો વખત અધ્યાપનકાર્ય કર્યું અને બી.એલ.ની પરીક્ષા પસાર કરી. ત્યારબાદ…

વધુ વાંચો >