બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર (1961) : કન્નડ સાહિત્યના અગ્રણી વિવેચક અને બંગાળી સાહિત્યના અઠંગ અભ્યાસી એ. આર. કૃષ્ણશાસ્ત્રીએ કન્નડમાં લખેલો બંકિમચંદ્રની નવલકથાઓ વિશેનો વિવેચનગ્રંથ. તેમાં બંગાળી વિવેચકોનું ધ્યાન ન ગયું હોય એવા કેટલાક મુદ્દાઓ છે; જેમ કે, બંકિમચંદ્રની કઈ કઈ નવલકથાઓ પર પશ્ચિમની કઈ કઈ નવલકથાઓની કેવી અને કેટલી અસર છે,…

વધુ વાંચો >