ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ (1883) : ભારતના પાટનગર દિલ્હીમાં આવેલું એ નામનું સ્ટેડિયમ. તે 40થી 45 હજાર પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા ધરાવે છે. મુહમદ તઘલખના ઉત્તરાધિકારી ફિરોજશાહ (1351–1388) તઘલખે ફિરોજાબાદ વસાવ્યું. તે પરથી તે સ્થળ ફિરોજશાહ કોટલા તરીકે પ્રસિદ્ધ છે. દિલ્હીના કેટલાક અગ્રણીઓ અને કેટલાંક દેશી રજવાડાંઓના રાજવીઓએ મળીને 1883માં ફિરોજશાહ કોટલા…

વધુ વાંચો >