પ્રિયદર્શન રામચંદ્ર શુક્લ

ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ

ત્રિવેદી, સુખદેવભાઈ વિશ્વનાથ (જ. 23 નવેમ્બર 1887, દાહોદ; અ. 21 નવેમ્બર 1963, દાહોદ) : ભીલોના ભેખધારી આજીવન સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ દાહોદ જિલ્લામાં સમાજસેવાનો આરંભ કરનારાઓમાં સુખદેવભાઈ પ્રથમ હતા. તેમનો જન્મ દાહોદના ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતાજીનું અવસાન થવાથી ગુજરાતી ચાર ધોરણ ભણ્યા બાદ…

વધુ વાંચો >

શ્રીકાંત, લક્ષ્મીદાસ મંગળદાસ

શ્રીકાંત, લક્ષ્મીદાસ મંગળદાસ (જ. 1897, મુંબઈ; અ. 7 જાન્યુઆરી 1990, દાહોદ) : ભીલ સેવા મંડળ(દાહોદ)ના પ્રમુખ, મુંબઈ ધારાસભાના સભ્ય, ભારત સરકારના પછાત વર્ગોના કમિશનર અને ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ. લક્ષ્મીદાસનો જન્મ મુંબઈના ગર્ભશ્રીમંત વૈષ્ણવ મંગળદાસ શ્રીકાંતને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને મૅટ્રિકની પરીક્ષા પાસ…

વધુ વાંચો >