પ્રહેલિકા

પ્રહેલિકા

પ્રહેલિકા : કવિના અભિપ્રેત અર્થને સમજવો મુશ્કેલ પડે તેવી ચતુરાઈભરી કાવ્યરચના. એમાં ચિત્ર નામનો અલંકાર અને અર્થચિત્ર પ્રકારનું કાવ્ય બંને અસ્તિત્વ ધરાવે છે. તે ચોસઠ કળાઓમાંની એક કળા છે, કારણ કે તેનાથી માણસની ચતુરાઈ કે બુદ્ધિ જણાઈ આવે છે. પ્રહેલિકામાં કોઈક કોયડો રજૂ થાય છે અને તેમ કરી બીજા લોકોને…

વધુ વાંચો >