પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી)

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી)

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી) : કાશ્મીરમાં જાણીતો શૈવદર્શનનો સૌથી મહત્વનો અને અંતિમ વિભાગ. કાશ્મીરમાં પ્રચલિત શૈવદર્શનના ત્રણ વિભાગો છે : (1) આગમશાસ્ત્ર, (2) સ્પન્દશાસ્ત્ર અને (3) પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર. શૈવદર્શનના પ્રથમ વિભાગ આગમશાસ્ત્રમાં શૈવદર્શનની અનુશ્રુતિ રજૂ થઈ છે; બીજા વિભાગ સ્પન્દશાસ્ત્રમાં શૈવદર્શનના સિદ્ધાન્તોને વિસ્તારથી રજૂ કરવામાં આવ્યા છે; જ્યારે ત્રીજો અને અંતિમ…

વધુ વાંચો >