પ્રતિદ્વારરક્ષક

પ્રતિદ્વારરક્ષક

પ્રતિદ્વારરક્ષક : શિવ અથવા વિષ્ણુનાં મંદિરોમાં પ્રવેશદ્વારની બંને બાજુએ બે અથવા ચાર ભુજાવાળા રક્ષકોની પ્રતિમા. તે દ્વારશાખાના બહારના ભાગમાં કંડારવામાં આવે છે. આ પ્રતિમાઓ વિષ્ણુનાં મંદિરોમાં જય અને વિજયના નામે ઓળખાય છે. જ્યારે શિવમંદિરોમાં આવી પ્રતિમાઓનાં નામ હોતાં નથી. દેવીઓનાં મંદિરોમાં આ પ્રતિમાઓ સ્ત્રી-દ્વારરક્ષકોની હોય છે. દ્વારરક્ષકો, દ્વારપાલો વગેરે અલગ…

વધુ વાંચો >