પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન : સ્વતંત્ર ભારતનું બંધારણ જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસ. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને તેથી પ્રતિવર્ષ તે દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવવામાં આવે છે. ડિસેમ્બર 1926માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં પસાર કરેલા…

વધુ વાંચો >