પૃથ્વી થિયેટર્સ

પૃથ્વી થિયેટર્સ

પૃથ્વી થિયેટર્સ : હિંદી રંગમંચની યશસ્વી નાટ્યમંડળી. તેની સ્થાપના મુંબઈ ખાતે વિખ્યાત ફિલ્મ-અભિનેતા, દિગ્દર્શક પૃથ્વીરાજ કપૂરે 15 જાન્યુઆરી, 1944ના રોજ કરી હતી. પૃથ્વી થિયેટર્સનું સંગઠન વ્યાવસાયિક નાટ્યમંડળી જેવું હોવા છતાં, વિશેષપણે તે એક પારિવારિક નાટ્યમંડળી હતી. તેનો ઉદ્દેશ વ્યાવસાયિક લાભ નહિ, પણ પોતાનાં નાટકો દ્વારા રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો અને…

વધુ વાંચો >