પૃથિવી

પૃથિવી

પૃથિવી : વેદમાં દેવતારૂપ ગણાયેલી પૃથ્વી. ઋગ્વેદના પૃથ્વીસ્થાનીય દેવતાઓમાં પૃથિવીનું, મહદંશે, દ્યુસ્થાનીય દેવતા દ્યૌ: સાથે સંમિલિત સ્વરૂપમાં જ નિરૂપણ થયું છે. સમગ્ર ઋગ્વેદનાં કુલ 1,028 સૂક્તોમાં ત્રણ મંત્રોવાળા માત્ર એક જ સૂક્ત(5, 84)માં અને અથર્વવેદના એક સુંદર અને સુદીર્ઘ પ્રભૂમિસૂક્ત(12, 1)માં જ, સ્વતંત્ર દેવતા તરીકે, પૃથિવીની પ્રશસ્તિ મળે છે. દ્યૌ:…

વધુ વાંચો >