પિરાન્દેલો લુઈજી

પિરાન્દેલો લુઈજી

પિરાન્દેલો, લુઈજી (જ. 28 જૂન 1867, સિસિલી, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1936, રોમ) : ઇટાલીના પ્રસિદ્ધ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પ્રથમ તેમણે વિજ્ઞાનનો અને ત્યારબાદ પ્રશિષ્ટ  સાહિત્યનો અભ્યાસ કર્યો. છેલ્લે તેમણે રોમ અને બૉનમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના મૂળ વતનની લોકબોલી વિશે મહાનિબંધ લખીને બૉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી…

વધુ વાંચો >