પાવલોવ ઇવાન

પાવલોવ ઇવાન

પાવલોવ, ઇવાન (જ. 26 સપ્ટેમ્બર 1849, ર્યાઝમ (Ryazam), રશિયા; અ. 27 ફેબ્રુઆરી 1936, મૉસ્કો, રશિયા) : પાચનક્રિયા અંગેના તેમના સંશોધનકાર્ય માટે 1904ના તથા તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના 1904ના નોબેલ પારિતોષિકવિજેતા. તેમના આ કાર્યને આધારે વધુ વિકાસ કરીને પાચનમાર્ગ પર અન્ય પ્રયોગો કરી શકાયા, જેને કારણે તે અંગેનું જ્ઞાન વિકસ્યું…

વધુ વાંચો >