પારિજાત નિ. ગોસ્વામી

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants)

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants) સૂક્ષ્મજીવોને મારતાં કે તેમની સંખ્યાવૃદ્ધિ અટકાવતાં દ્રવ્યો તે પૂયરોધકો અને સૂક્ષ્મજીવોને મારીને ચેપ લાગતો અટકાવતાં દ્રવ્યો તે ચેપરોધકો. પૂયરોધકો સજીવ પેશી પર લગાડવામાં આવતાં દ્રવ્યો છે. ચેપરોધકો નિર્જીવ પદાર્થ પર લગાવાય છે, જેથી તેના સંસર્ગમાં આવવા છતાં ચેપ લાગતો નથી. નિર્જીવ પદાર્થોને સર્વસૂક્ષ્મજીવમુક્ત (sterilized)…

વધુ વાંચો >

રુધિરી સંવર્ધન (blood culture)

રુધિરી સંવર્ધન (blood culture) : લોહીમાં ભ્રમણ કરતા સૂક્ષ્મજીવોને સંવર્ધન-માધ્યમ (culture medium) દ્વારા ઉછેરીને તેમની હાજરી તથા ઍન્ટિબાયૉટિક ઔષધો વડેની તેમની વશ્યતા જાણવાની ક્રિયા. જ્યારે કોઈ દર્દીને હૃદયના વાલ્વ(કપાટ)નો ચેપ લાગ્યાની શંકા હોય, દર્દીને આવતા તાવનું કારણ જાણમાં ન હોય અથવા પ્રતિરક્ષાની ઊણપ (immunodeficiency) ધરાવતા કે તે સિવાયના તીવ્ર ચેપથી…

વધુ વાંચો >