પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ)

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ)

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ) : પ્રાકૃત ભાષામાં લખાયેલી 12 કથાઓનો સંગ્રહ. પદ્મચન્દ્રસૂરિના કોઈ અજ્ઞાત નામના શિષ્યે ‘વિક્રમસેનચરિત્ર’ નામની પ્રાકૃત કૃતિની (ઈ. સ. 1342 પહેલાં) રચના કરી હતી. આ કથાપ્રબંધમાંની ચૌદ કથાઓમાંથી ‘પાઇઅકહાસંગહો’માં બાર કથાઓ સંગૃહીત કરવામાં આવી છે. આ કથાસંગ્રહના કર્તા કે સમય અંગે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. આ સંગ્રહમાં દાન,…

વધુ વાંચો >