પાંડવોનો દિગ્વિજય

પાંડવોનો દિગ્વિજય

પાંડવોનો દિગ્વિજય : પાંડવોએ રાજસૂય યજ્ઞ પહેલાં કરેલા વિજયો. ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય કરતા પાંડવો માટે મયદાનવે અદ્ભુત સભાગૃહ બાંધ્યું. પછી પાંડવોને દિગ્વિજય કરી રાજસૂય યજ્ઞ કરવાની ઇચ્છા થઈ. એ પહેલાં શ્રીકૃષ્ણની સલાહ મુજબ પ્રબલ પ્રતિસ્પર્ધી જરાસંધનો વધ કરવામાં આવ્યો. પછી વડીલ બંધુ યુધિષ્ઠિરને સમ્રાટપદ અપાવવા ચાર ભાઈઓ ચાર દિશાઓ પર વિજય…

વધુ વાંચો >