પટેલ મોહનભાઈ શંકરભાઈ

પટેલ, મોહનભાઈ શંકરભાઈ

પટેલ, મોહનભાઈ શંકરભાઈ (જ. 8 જૂન 1920, વડદલા, તા. પેટલાદ; અ. 2 જાન્યુઆરી 2002) : વિવેચક, સંશોધક અને ગુજરાતીના જાણીતા અધ્યાપક. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1946માં બી.એ. તથા 1948માં એમ.એ. થયા. વલ્લભવિદ્યાનગર, અલિયાબાડા વગેરે સ્થળે અધ્યાપન. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના પ્રાધ્યાપક, આચાર્ય તથા વિનયન વિભાગના ડીન તરીકે યશસ્વી સેવા આપીને નિવૃત્ત…

વધુ વાંચો >