પંડ્યા રજનીકુમાર

પંડ્યા રજનીકુમાર

પંડ્યા, રજનીકુમાર (જ. 6 જુલાઈ 1938, જેતપુર) : ગુજરાતી પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અને ત્યારબાદ 1966માં તે જ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1959થી 1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 196689 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું. તેમણે લેખનની શરૂઆત 1959થી કરી હતી. ટૂંકી વાર્તામાં તેમને…

વધુ વાંચો >