પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર

પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર

પંડ્યા, ચંદ્રશંકર નર્મદાશંકર (જ. 16 જૂન 1884, નડિયાદ; અ. 23 ડિસેમ્બર 1937) : કવિ, નિબંધકાર. ગુજરાતી અને અંગ્રેજી અભ્યાસ નડિયાદમાં કર્યો. સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી જ ફૂટ્યા હતા. અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે ‘તાબૂત’ વિશે પહેલો નિબંધ લખ્યો હતો. અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે નાટક અને કવિતા લખવાની શરૂઆત કરેલી. આ…

વધુ વાંચો >