પંડ્યા ઉપેન્દ્રભાઈ છગનલાલ

પંડ્યા ઉપેન્દ્રભાઈ છગનલાલ

પંડ્યા, ઉપેન્દ્રભાઈ છગનલાલ (જ. 25 ડિસેમ્બર 1919, નડિયાદ; અ. 13 નવેમ્બર 1998, રાજકોટ) : ગુજરાતી કવિ, વિવેચક, સંપાદક. વતન નડિયાદ. પિતા છગનલાલ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને મામા ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યના યુગપુરુષ. બંનેની ઉપેન્દ્રભાઈ પર છાયા. 1937માં મૅટ્રિક થઈ ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત કૉલેજ(અમદાવાદ)માં જોડાયા અને 1941માં બી. એ. અને 1943માં…

વધુ વાંચો >