નૈનીતાલ

નૈનીતાલ

નૈનીતાલ : ઉત્તરાખંડનો પર્વતીય જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 29° 20´ ઉ.  અ. અને 79° 30´ પૂર્વ  રેખાંશ. જિલ્લાનો કુલ વિસ્તાર 3,860 ચોકિમી. અને વસ્તી 9,55,128 (2011) છે. તેની ઉત્તરે રાજ્યનો અલમોડા જિલ્લો,  નૈર્ઋત્યે અને દક્ષિણે ઉદ્યમસિંહ નગર, પૂર્વમાં ચંપાવત તથા પશ્ચિમે પૌરી…

વધુ વાંચો >