નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’

નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’

નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’ (જ. 9 નવેમ્બર 1414, ગામ ખર્જર્દ, ખુરાસાન પ્રાંત, ઈરાન; અ. 29 ઑક્ટોબર 1492, હિરાત શહેર, હાલ અફઘાનિસ્તાન) : ફારસીના છેલ્લા વિખ્યાત પ્રશિષ્ટ કવિ અને લેખક. જામીને હિરાતના સુલતાન હુસેન મિર્ઝા (મુઘલ સમ્રાટ બાબરના પિત્રાઈ) અને તેમના વિદ્વાન વજીર મીર અલીશેર નવાઈનો આશ્રય તથા સ્નેહ મળ્યા હતા તેથી…

વધુ વાંચો >