નિગમ ચૌધરી

માનમંદિર, ગ્વાલિયર

માનમંદિર, ગ્વાલિયર : સ્થાપત્ય તથા કલાકારીગરીના સુંદર નમૂનારૂપ રાજમહેલ. મુઘલ સલ્તનતના શરૂઆતના દિવસોમાં ભારતમાં આમેર સહિત રજપૂતાના અને મધ્ય ભારતમાં ઘણા રાજપ્રાસાદો અને કિલ્લાઓનું નિર્માણ થયેલું. તેમાં ગ્વાલિયરનો કિલ્લો એક એવું ઉદાહરણ છે, જે મુઘલ સ્થાપત્યના પ્રભાવથી મુક્ત રહી પોતાની આગવી સ્થાપત્ય-રચના ધરાવે છે. બાબરનામામાં બાબરે ભારતમાં તેણે જોયેલાં સ્થાપત્યોમાં…

વધુ વાંચો >