નાયર (સર) સી. શંકરન્

નાયર, (સર) સી. શંકરન્

નાયર, (સર) સી. શંકરન્ (જ. 11 જુલાઈ 1857, મંકારા, પાલઘાટ, મલબાર; અ. 24 એપ્રિલ 1934) : પ્રતિભાશાળી ન્યાયવિદ, સમાજસુધારક અને રાષ્ટ્રીય નેતા. આખું નામ (સર) ચેત્તુર શંકરન્ નાયર. જન્મ ચેત્તુર કુટુંબમાં થયો હતો. એ પાલઘાટથી પશ્ચિમે લગભગ 25 કિમી.ને અંતરે આવેલા મંકારાનું જાણીતું માતૃવંશી કુટુંબ હતું. તેમની માતાનું નામ ચેત્તુર…

વધુ વાંચો >