નાગસાહ્વય

નાગસાહ્વય

નાગસાહ્વય : ‘નાગ’ (હસ્તી) નામનું નગર અર્થાત્ હસ્તિનાપુર. ‘નાગ’, ‘ગજ’ અને ‘હસ્તી’ પર્યાયવાચક છે. આહવ = નામ, અભિધાન અને સાહવય = નામસહિત, નામનું. આ રીતે હસ્તિનાપુર ‘ગજાહવય’, ‘નાગસાહવય’, ‘નાગાહવ’ અને ‘હાસ્તિન્’ જેવાં વિવિધ નામોથી ઓળખાતું. ચંદ્રવંશી પુરુના વંશમાં દુષ્યંત, ભરત, રંતિદેવ, હસ્તિન્, કુરુ, પાંડુ, યુધિષ્ઠિર વગેરે નામાંકિત રાજાઓ થયા. એમાંના…

વધુ વાંચો >