નરોત્તમ પલાણ

પઢિયાર, અમૃતલાલ સુંદરજી

પઢિયાર, અમૃતલાલ સુંદરજી (જ. 3 એપ્રિલ 1870, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 2 જુલાઈ 1919, મુંબઈ) : વિચારપ્રધાન ગદ્યના લેખક. માત્ર ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ અને 19 વર્ષની ઉંમરે મુંબઈ આવી નોકરીમાં જોડાયા તે વચ્ચે થોડો થોડો સમય વતન ચોરવાડમાં આવતા રહ્યા, જ્યાં વૈદ્ય તરીકેની કારકિર્દી આરંભી; પણ મુખ્યત્વે એક…

વધુ વાંચો >

સોમૈયા હરજીવન

સોમૈયા, હરજીવન (જ. 12 નવેમ્બર 1911, જોડિયા, જિ. જામનગર; અ. 19 જુલાઈ 1942, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને સાહિત્યકાર. જન્મ ગરીબ લોહાણા પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ જોડિયામાં લીધું. પિતાનું અવસાન થતાં માતા, પુત્ર અને નાની બહેન કાકા પાસે કરાંચી આવ્યાં. માતા ઘરકામ કરીને ભાઈ-બહેનને ભણાવતાં. હરજીવન મૅટ્રિકમાં હતા તે વર્ષે…

વધુ વાંચો >