નરેન્દ્ર અ. પુરાણી
અકાલી દળ (સંપ્રદાય)
અકાલી દળ (સંપ્રદાય) : ગુરુદ્વારાઓનો વહીવટ શીખ સમાજને હસ્તક મેળવવા માટે 1920ના ડિસેમ્બરમાં સ્થપાયો હતો. ભારતનો સૌથી જૂનો પ્રાદેશિક પક્ષ. ઈશ્વરની આરાધના એટલે અકાલપુરુષને યાદ કરવા, તે ઉપરથી આ સંપ્રદાયનું નામ અકાલી પડ્યું છે. ગુરુ નાનકદેવના જણાવ્યા મુજબ શીખ લોકો અકાલપુરુષનો જપ કરે છે. ગુરુ નાનકના વિચારો પ્રમાણે આત્મા અમર છે,…
વધુ વાંચો >ગાંધી રાજીવ
ગાંધી, રાજીવ (જ. 20 ઑગસ્ટ 1944, મુંબઈ; અ. 21 મે 1991, શ્રીપેરામ્બદુર, તામિલનાડુ) : ભારતના સૌથી યુવાન વડાપ્રધાન, આર્થિક ઉદારીકરણની નીતિની શરૂઆત કરનાર તથા નવી ટૅક્નૉલૉજીને આવકારીને ભારતને એકવીસમી સદીમાં પ્રવેશ કરાવવાની ઉમેદ રાખનાર નેતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલા કુટુંબમાં તેમના વડદાદા મોતીલાલ નહેરુ, તેમના નાના જવાહરલાલ નહેરુ, માતા ઇન્દિરા ગાંધી…
વધુ વાંચો >