નયના શુક્લ

ગોકળદાસ તેજપાલ

ગોકળદાસ તેજપાલ (જ. 16 જૂન 1822, મુંબઈ; અ. 19 નવેમ્બર 1867, મુંબઈ) : ગરીબીમાંથી જાતમહેનત કરી આગળ આવી પોતાની સંપત્તિની ઉદાર હાથે અનેકવિધ સખાવતો કરીને નામાંકિત થનાર પરોપકારી શ્રેષ્ઠી. જ્ઞાતિએ તેઓ કચ્છી ભાટિયા વણિક હતા. શેઠ ગોકળદાસના પિતામહ ખટાઉ કેશવજી કચ્છમાં આવેલા કોઠારા ગામના વતની હતા. તેમને બે દીકરાઓ –…

વધુ વાંચો >