નંપુતિરિ પૂનમ

નંપુતિરિ, પૂનમ

નંપુતિરિ, પૂનમ (જ. 1540; અ. 1625) : મલયાળમ લેખક. મલયાળમમાં પ્રસિદ્ધ ચંપૂકાવ્યોની શરૂઆત કરનારા કવિ. એ કોષિક્કોડના સામુતિરી રાજાઓના રાજકવિ હતા તથા તત્કાલીન કવિઓ દ્વારા રાજાની પ્રશસ્તિનાં કાવ્યોનું પણ એમણે સંકલન કર્યું હતું. એમની મુખ્ય કૃતિ ‘ભાષા રામાયણ ચંપૂ’ છે. ‘ભારતમ્’, ‘કામદહનમ્’, ‘પારિજાતહરણમ્’ આદિ એમનાં ચંપૂકાવ્યો છે. તે પૌરાણિક કથાઓ…

વધુ વાંચો >