નંદિકેશ્વર

નંદિકેશ્વર

નંદિકેશ્વર : ‘અભિનયદર્પણ’, ‘ભરતાર્ણવ’ વગેરે ગ્રંથોના લેખક. ‘સંગીતરત્નાકર’ તેમને સંગીતના પ્રમાણભૂત આચાર્ય કહે છે. નાટ્યશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર અને સંગીતશાસ્ત્ર – એ ત્રણેના જ્ઞાતા પ્રાચીન લેખક છે. (વ્યાકરણશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવે છે. તેમણે ‘નંદિકેશ્વરકારિકા’ નામનો વ્યાકરણગ્રંથ લખ્યો છે. તંત્રશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવનાર છે.) પરંપરા મુજબ તેઓ…

વધુ વાંચો >