ધમ્મપાલ

ધમ્મપાલ

ધમ્મપાલ (પાંચમું શતક) : બૌદ્ધ અને પાલિ શાસ્ત્રગ્રંથોના મહાન ટીકાકાર – અકથાકાર. જન્મ તમિળ દેશના કાંચીપુરમમાં. શિક્ષણ શ્રીલંકાના અનુરાધાપુરમા. તમિળ દેશના બદરિતિત્થવિહારમાં રહેતા હતા. બુદ્ધઘોષે બૌદ્ધ શાસ્ત્રગ્રંથો ઉપર પ્રસિદ્ધ ટીકાઓ – અટ્ઠકથાઓ રચી છે, તેમાં ‘ખુદ્દકનિકાય’ના સાત ગ્રંથો બાકી હતા. તેમના પછી તરત જ થયેલ ધમ્મપાલે તેના ઉપર ટીકા લખી…

વધુ વાંચો >