દેસાઈ શાંતિનાથ કુબેરાપ્પા

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા

દેસાઈ, શાંતિનાથ કુબેરાપ્પા (જ. 22 જુલાઈ 1929, હલિયાલ, જિ. ઉત્તર કન્નડ, કર્ણાટક; અ. 1998) : કન્નડ વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઓમ્ નમો’ બદલ 2૦૦૦ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે હલિયાલ, કર્ણાટક કૉલેજ, ધારવાડ; વિલ્સન કૉલેજ, મુંબઈ અને લીડ્સ યુનિવર્સિટી, યુ.કે.માં શિક્ષણ…

વધુ વાંચો >