દેસાઈ વાલજી ગોવિંદજી

દેસાઈ, વાલજી ગોવિંદજી

દેસાઈ, વાલજી ગોવિંદજી (જ. 4 ડિસેમ્બર 1892, જેતપુર, સૌરાષ્ટ્ર; અ. 22 ડિસેમ્બર 1982, પુણે, મહારાષ્ટ્ર) : સ્વાતંત્ર્યસૈનિક, ગાંધીજીના અંતેવાસી અને લેખક. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ તથા વાંકાનેરમાં લીધું હતું. બંગભંગ(19૦5)ના આંદોલન-સમયે તેમનામાં દેશભક્તિ જાગ્રત થઈ. ક્રાંતિકારી ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ ત્યારે તેમણે તેના વિરોધમાં શાળામાં હડતાલ…

વધુ વાંચો >