દેસાઈ રણછોડજી દાજીભાઈ

દેસાઈ રણછોડજી દાજીભાઈ

દેસાઈ રણછોડજી દાજીભાઈ (જ. 4 મે 1897, ઉમરસાડી, દક્ષિણ ગુજરાત; અ. 16 નવેમ્બર 1991, વલસાડ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સમર્થ રસાયણશાસ્ત્રી. મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ દાજીભાઈના છ પુત્રોમાં રણછોડજી બીજા પુત્ર હતા. માધ્યમિક શિક્ષણ વલસાડની બાઈ આવાંબાઈ હાઈસ્કૂલમાં લઈ 1916માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઊંચી કક્ષામાં પસાર કર્યા બાદ 1916થી…

વધુ વાંચો >