દેસાઈ મગનભાઈ પ્રભુદાસ

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ (જ. 11 ઑક્ટોબર 1899, ધર્મજ, જિ. ખેડા; અ. 1 ફેબ્રુઆરી 1969, અમદાવાદ) : ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, શિક્ષણકાર અને પત્રકાર. જન્મ પાટીદાર કુટુંબમાં. તેમના પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. તેમની માતા હીરાબહેન (સૂરજબહેન) તથા પિતા ધાર્મિક વૃત્તિનાં હતાં. મગનભાઈને માતાપિતાની ધર્મભાવના વારસામાં મળી હતી. નાની…

વધુ વાંચો >