દેસાઈ અક્ષયકુમાર રમણલાલ

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ (જ. 16 એપ્રિલ 1915, નડિયાદ; અ. 12 ઑક્ટોબર 1994, વડોદરા) : ભારતના પ્રખર માર્કસવાદી કર્મશીલ સમાજશાસ્ત્રી. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ તેમના પિતા. તેમના બાળપણમાં જ માતા કૈલાસબહેનનું અવસાન થયેલું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હડતાળ પડાવવાને કારણે તેમને યુનિવર્સિટી છોડવી પડી અને વડોદરાથી મુંબઈ જવું પડ્યું. મુંબઈમાં…

વધુ વાંચો >