દેશી નાટક સમાજ

દેશી નાટક સમાજ

દેશી નાટક સમાજ (1889થી 1980) : ગુજરાતની વ્યવસાયી નાટકમંડળી. 1889માં અધ્યાપક કેશવલાલ શિવરામે જૈન કથા-સાહિત્યમાંથી એક હૃદયસ્પર્શી ગતિશીલ કથાને કેવળ ગીતોમાં આલેખી ‘સંગીત લીલાવતી’ નામે નાટ્યસ્વરૂપ આપ્યું. આ નાટકે ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીને આકર્ષ્યા. લેખક સાથે કરાર કરી એમણે અમદાવાદમાં શ્રી દેશી નાટક સમાજની સ્થાપના કરી. આ પૂર્વે ગુજરાતી રંગમંચ પર…

વધુ વાંચો >