દુર્યોધન

દુર્યોધન

દુર્યોધન : મહાભારત મહાકાવ્યનો પ્રતિનાયક. તે સારો યોદ્ધો હોવાથી ‘સુયોધન’ એવા અન્ય નામે પણ ઓળખાતો હતો. દુર્યોધનના નામનો અર્થ, મુશ્કેલીથી જેની સાથે યુદ્ધ થઈ શકે (જીતી શકાય) તેવો. ચંદ્રવંશી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો આ જ્યેષ્ઠ પુત્ર હતો. તેના જન્મસમયે અનેક દુશ્ચિહનો થયાં હતાં. આ જોઈને, મહાત્મા વિદુરે તેનો ત્યાગ કરવા માટેનું…

વધુ વાંચો >