દીક્ષા

દીક્ષા

દીક્ષા : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્યને જ્ઞાન વગેરેનું ઉપાર્જન, સદાચારી જીવનવ્યવહાર, લોકહિતની પ્રતિજ્ઞા અને અંતે પાપનિવારણ દ્વારા મોક્ષ માટે અધિકારી કરવા થતો વિધિ. ધર્મશાસ્ત્ર અનુસાર સોળ સંસ્કારોમાં ગણાવાયેલા, બાળકને બીજો જન્મ આપનારા તથા ગુરુ પાસેથી શિક્ષણ મેળવવા માટે લાયક બનાવનારા ઉપનયન-સંસ્કારને પણ દીક્ષા કહેવામાં આવે છે. મીમાંસાશાસ્ત્ર અનુસાર દીક્ષણીયા નામની…

વધુ વાંચો >