દિવ્યચક્ષુ

દિવ્યચક્ષુ

દિવ્યચક્ષુ (1932) : ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈની લોકપ્રિય સામાજિક–રાજકીય નવલકથા. 1930માં દાંડીકૂચ દ્વારા મીઠાના સત્યાગ્રહે સમગ્ર દેશમાં ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચાર અને કાર્યક્રમોનો પડઘો પાડેલો તેનું તાર્દશ ચિત્ર ‘દિવ્યચક્ષુ’માં રજૂ થયું છે. ગુજરાતનાં યુવક-યુવતીઓમાં પણ દેશને માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની ભાવના શતમુખ પ્રગટેલી. તત્કાલીન લોકજીવનમાં સ્વાતંત્ર્ય માટેની કુરબાની અને સામાજિક…

વધુ વાંચો >