દિવેટિયા ભોગીન્દ્રરાવ રતનલાલ

દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ

દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ (જ. 31 માર્ચ 1875, અમદાવાદ; અ. 27 નવેમ્બર 1917, મુંબઈ) : તખલ્લુસ ‘સુબંધુ’ અને ‘સાર્જન્ટ રાવ’. ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ રાધનપુરમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં, 1895માં મૅટ્રિક. 1902–1903માં, કાલોલ, રાજકોટ, ધોલેરામાં નોકરી. 1903માં ‘સુંદરીસુબોધ’નું પ્રકાશન. 1904–1906 દરમિયાન ‘સુમતિ’, ‘મેઘનાદ’, ‘નાગર’ પત્રોનું પ્રકાશન. 1905માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ., 1906–1907માં અમદાવાદમાં…

વધુ વાંચો >