દિવાકરસેન

દિવાકરસેન

દિવાકરસેન : દખ્ખણના વાકાટક નરેશ રુદ્રસેન બીજા(ઈ. સ. 385)નો યુવરાજ. પિતાના અવસાન સમયે તે સગીર વયનો હતો. આથી વાલી તરીકે રાજમાતા પ્રભાવતી ગુપ્તાએ સત્તા સંભાળી હતી. ઈ. સ. 400ની આસપાસ વાકાટકોની મુખ્ય શાખામાં વિંધ્યશક્તિથી પાંચમી પેઢીએ થનારા રાજા રુદ્રસેન બીજાના ત્રણ પુત્રો – દિવાકરસેન, દામોદરસેન અને પ્રવરસેનમાંનો એક શ્રેષ્ઠ પુત્ર…

વધુ વાંચો >