દાસ જગન્નાથ

દાસ, જગન્નાથ

દાસ, જગન્નાથ (આશરે 1487–1550) : ઊડિયા ભાષાના મધ્યકાલીન કવિ. તેમનો જન્મ જગન્નાથપુરી નજીકના એક ગામમાં થયો હતો. તેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય ચિંતન અને ભક્તિમાં જગન્નાથપુરી ખાતે વિતાવ્યો હતો. તેઓ સંન્યાસીનું જીવન જીવ્યા હતા. તેઓ મહાન પંડિત અને ભક્ત હતા. વૈષ્ણવ સંપ્રદાયમાંની ‘અતિવાદી સંપ્રદાય’ શાખાના તેઓ સંસ્થાપક હતા. આ સંપ્રદાયમાં…

વધુ વાંચો >