દનશેન્કો વ્લાદિમીર-નેમિરૉવિચ

દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ

દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ (જ. 1859; અ. 25 એપ્રિલ 1943, મૉસ્કો) : રૂસી દિગ્દર્શક, નાટ્યકાર, નાટ્યવિદ. રૂસી દિગ્દર્શક કન્સ્તાન્તિન સ્તનિસ્લાવ્સ્કીને સથવારે તેમણે વાસ્તવવાદને પુરસ્કારતા મૉસ્કો આર્ટ થિયેટરની 1898માં સ્થાપના કરીને વિશ્વભરની રંગભૂમિને મોટો વળાંક આપ્યો. તત્કાલીન રૂસી રંગભૂમિની રંગદર્શી અભિનયપદ્ધતિને સ્થાને પ્રકૃતિવાદી અભિનયનો આગ્રહ તો તેમણે 1891થી જ મૉસ્કો ફિલ્હાર્મોનિક સોસાયટીમાં નાટ્યતાલીમ…

વધુ વાંચો >